હજારો નાગા સાધુ-હઠયોગી ‘ને કરોડો માણસોનો મેળાવડો; જાણો આસ્થાના ‘મહાકુંભ’ની તમામ વ્યવસ્થા
સિદ્ધાર્થ ગોઘારી, પ્રયાગરાજઃ આસ્થાના મહાકુંભનો પ્રયાગરાજમાં પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે 45 દિવસ ચાલનારા આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ,...