KKR vs RCB: ટોસનો સમય બદલાઈ શકે છે, જાણો શું છે કારણ?

IPL 2025 KKR vs RCB: IPL 2025ની પહેલી મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે આજે રમાવાની છે. આજે સાંજે 7:30 વાગ્યે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. જેમાં ટોસ 7 વાગ્યે થઈ શકે છે. ટોસનો સમય બદલાઈ શકે છે. તેનું કારણ પણ સામે આવ્યું છે.
I am currently in Kolkata and it has been raining lightly here since last night. There is no sunshine, so today's match will take place but it is unlikely that we will be able to watch the full 20 overs of the match.💔#KKRvsRCB #EdenGardens #ipl2025 #viratkohli #rain #Rcbvskkr pic.twitter.com/8y9RMxf7fC
— Crickinfo (@crikinfooo) March 22, 2025
આ પણ વાંચો: KKR-RCB મેચ પહેલા શાહરૂખ ખાન કોલકાતા પહોંચ્યો, આવ્યો સામે વીડિયો
A little rain won’t stop us! 🌧
The ground’s got its cozy cover, and the drainage system will be ready to save the day 𝘒𝘺𝘶𝘯𝘬𝘪 𝘠𝘦𝘩 𝘐𝘗𝘓 𝘩𝘢𝘪, 𝘺𝘢𝘩𝘢𝘯 𝘴𝘢𝘣 𝘱𝘰𝘴𝘴𝘪𝘣𝘭𝘦 𝘩𝘢𝘪!#IPLonJioStar 👉 SEASON OPENER #KKRvRCB | SAT, 22nd March, 5:30 PM | LIVE on… pic.twitter.com/UwdonS9FeN
— Star Sports (@StarSportsIndia) March 21, 2025
ટોસનો સમય કેમ બદલાઈ શકે છે?
KKR vs RCB મેચ પર વરસાદ પડી શકે છે. જેના કારણે ટોસના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. કોલકાતામાં રાતથી જ વરસાદ પડી રહ્યો છે. જમીન ઢાંકેલી રાખવામાં આવી છે. આ ઉપરાંત આજે મેચ દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા છે. જો ટોસ દરમિયાન વરસાદ પડે તો ટોસનો સમય પણ બદલી શકાય છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મેચ પહેલા વરસાદ થવાની સંભાવના સૌથી વધુ છે, સાંજે 6 વાગ્યે વરસાદની શક્યતા 16 ટકા છે. ગઈ કાલે વરસાદને કારણે બંને ટીમોના અંતિમ પ્રેક્ટિસ સત્રને રદ કરવામાં આવ્યું હતું.