September 20, 2024
  • ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા ઘરના અટકેલા કામ પૂરા કરવાનો રહેશે.
  • જો તમે આજે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેના માટે પણ દિવસ સારો રહેશે અને તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.
  • તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થશે.
  • આજે બેંક કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે.
  • લાંબા અંતરની યાત્રાની સંભાવના છે.
  • કૃષિ કાર્ય સાથે જોડાયેલા લોકોને આજે વિશેષ લાભ થતો જણાય.
  • આજે સાંજે પરિવારના સભ્યો વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ થઈ શકે છે.

ચિરાગ દારૂવાલા જ્યોતિષીય આગાહીઓ માટે જાણીતા છે. તમે જ્યોતિષ ચિરાગ દારૂવાલા સાથે info@chiragdaruwalla.com પર માર્ગદર્શન માટે વાત કરી શકો છો.